Wildebeest analysis examples for:   guj-guj2017   ષ    February 25, 2023 at 00:18    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

6  GEN 1:6  ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.”
7  GEN 1:7  ઈશ્વરે અંતરિક્ બનાવ્યું અને અંતરિક્ની નીચેના પાણીને અંતરિક્ની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું.
8  GEN 1:8  ઈશ્વરે અંતરિક્ને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
11  GEN 1:11  ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું.
12  GEN 1:12  ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
14  GEN 1:14  ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ોને અર્થે થાઓ.
15  GEN 1:15  પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્માં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.
20  GEN 1:20  ઈશ્વરે કહ્યું, “પાણી પુ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ીઓ ઉડો.”
21  GEN 1:21  ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
22  GEN 1:22  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ીઓ વધો.”
26  GEN 1:26  ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”
27  GEN 1:27  ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.
28  GEN 1:28  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”
29  GEN 1:29  ઈશ્વરે કહ્યું કે, “જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ જેમાં વૃક્નાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
30  GEN 1:30  પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાણે થયું.
40  GEN 2:9  યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ પણ ઉગાવ્યાં.
43  GEN 2:12  તે દેશનું સોનું સારું છે. ત્યાં બદોલાખ તથા અકીક પાાણ પણ છે.
47  GEN 2:16  યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્નું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
48  GEN 2:17  પણ સારું અને નરસું જાણવાના વૃક્નું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
50  GEN 2:19  પ્રભુ, ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
51  GEN 2:20  તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશનાં પક્ીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.
57  GEN 3:1  હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્નું ફળ તમારે ન ખાવું?'”
58  GEN 3:2  સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીનાં વૃક્ોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,
59  GEN 3:3  પણ ઈશ્વરે કહેલું છે કે, “જે વૃક્ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.'”
62  GEN 3:6  તે વૃક્નું ફળ ખાવામાં સ્વાદિ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
64  GEN 3:8  દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ોની વચમાં સંતાયાં.
73  GEN 3:17  તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તે વૃક્નું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.
78  GEN 3:22  પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્નું ફળ ખાય અને અમર થઈ જાય.”
80  GEN 3:24  ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તરવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.
87  GEN 4:7  જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ.”
96  GEN 4:16  કાઈન ઈશ્વરની સમક્તામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ દેશમાં રહ્યો.
108  GEN 5:2  પુરુ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
109  GEN 5:3  જયારે આદમ એકસો ત્રીસ વર્નો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
110  GEN 5:4  શેથના જન્મ પછી આદમ આઠસો વર્ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
111  GEN 5:5  આદમ નવસો ત્રીસ વર્ની ઉંમરે મરણ પામ્યો.
112  GEN 5:6  જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્નો થયો.
113  GEN 5:7  અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
114  GEN 5:8  શેથ નવસો બાર વર્ની ઉંમરે મરણ પામ્યો.
115  GEN 5:9  જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્નો હતો.
116  GEN 5:10  કેનાનના જન્મ પછી તે આઠસો પંદર વર્ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
117  GEN 5:11  અનોશ નવસો પાંચ વર્ની ઉંમરે મરણ પામ્યો.
118  GEN 5:12  જયારે તેના પુત્ર માહલાએલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્નો હતો.
119  GEN 5:13  માહલાએલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
120  GEN 5:14  કેનાન નવસો દસ વર્ની ઉંમરે મરણ પામ્યો.
121  GEN 5:15  જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાએલ પાંસઠ વર્નો હતો.
122  GEN 5:16  યારેદનો જન્મ થયા પછી માહલાએલ આઠસો ત્રીસ વર્ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
123  GEN 5:17  માહલાએલ આઠસો પંચાણું વર્ની ઉંમરે મરણ પામ્યો.
124  GEN 5:18  જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્નો હતો.
125  GEN 5:19  હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
126  GEN 5:20  યારેદ નવસો બાસઠ વર્ની ઉંમરે મરણ પામ્યો.
127  GEN 5:21  તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્નો હતો.
128  GEN 5:22  હનોખ ત્રણસો વર્ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
129  GEN 5:23  હનોખનું પૃથ્વી પરનું આયુ્ય ત્રણસો પાંસઠ વર્નું હતું.
131  GEN 5:25  જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્નો હતો.
132  GEN 5:26  લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
133  GEN 5:27  મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ની ઉંમરે મરણ પામ્યો.
134  GEN 5:28  જયારે લામેખ એકસો બ્યાસી વર્નો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.
136  GEN 5:30  નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
137  GEN 5:31  લામેખ સાતસો સિત્તોતેર વર્ની ઉંમરે મરણ પામ્યો.
138  GEN 5:32  નૂહ પાંચસો વર્નો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.
141  GEN 6:3  ઈશ્વરે કહ્યું કે, “મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુ્ય એકસો વીસ વર્નું રહેશે.”
142  GEN 6:4  ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુહતા.
143  GEN 6:5  ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુ્ટ જ છે.
145  GEN 6:7  ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશનાં પક્ીઓને પણ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”
146  GEN 6:8  પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુ્ટ હતા.
147  GEN 6:9  નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દો હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
149  GEN 6:11  ઈશ્વર આગળ પૃથ્વી ભ્ર્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
150  GEN 6:12  ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્ર્ટ અને દુરાચારી થઈ ગયા હતા.
151  GEN 6:13  ઈશ્વરે નૂહને કહ્યું કે, “હું જોઉં છું કે સર્વ માનવજાત્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.
158  GEN 6:20  દરેક જાતનાં પક્ીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ.
161  GEN 7:1  ઈશ્વરે નૂહને કહ્યું, “તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.
163  GEN 7:3  તેની સાથે આકાશનાં પક્ીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.
166  GEN 7:6  જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ની હતી.
168  GEN 7:8  શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા,
171  GEN 7:11  નૂહના આયુ્યનાં છસોમા વર્ના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.
174  GEN 7:14  તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ીઓ વહાણમાં ગયાં.
181  GEN 7:21  પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા.
183  GEN 7:23  આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ીઓ પૃથ્વી પરથી્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.
185  GEN 8:1  ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું.
195  GEN 8:11  કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્નું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે.
197  GEN 8:13  નૂહની ઉંમર છસો એક વર્ની થઈ ત્યારે તે વર્ના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી.
201  GEN 8:17  વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફળ થાય અને વૃદ્ધિ પામે.”
203  GEN 8:19  દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્તથા દરેક જે પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.
204  GEN 8:20  નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી બાંધી. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં.
205  GEN 8:21  યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, “બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.
208  GEN 9:2  પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
209  GEN 9:3  પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્છું.