Wildebeest analysis examples for:   guj-guj2017   ૃ    February 11, 2023 at 18:40    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

1  GEN 1:1  પ્રારંભે ઈશ્વરે આકાશ તથાથ્વી ઉત્પન્ન કર્યાં.
2  GEN 1:2  થ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.
11  GEN 1:11  ઈશ્વરે કહ્યું, “પથ્વી પર બીજદાયક શાક તથા ફળવક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓનેથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું.
12  GEN 1:12  ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયકક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓનેથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
15  GEN 1:15  થ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.
17  GEN 1:17  ઈશ્વરેથ્વી પર અજવાળું આપવાને,
22  GEN 1:22  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો.થ્વી પર પક્ષીઓ વધો.”
24  GEN 1:24  ઈશ્વરે કહ્યું કે, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓનેથ્વી ઉપજાવો.” એ પ્રમાણે થયું.
25  GEN 1:25  ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, પોતપોતાની જાત પ્રમાણેથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
26  GEN 1:26  ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર, આખીથ્વી પર તથાથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”
28  GEN 1:28  ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ.થ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર,થ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”
29  GEN 1:29  ઈશ્વરે કહ્યું કે, “જુઓ, દરેક બીજદાયક શાક જે આખીથ્વી પર છે અને દરેકક્ષ જેમાંક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
30  GEN 1:30  થ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી,થ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાણે થયું.
32  GEN 2:1  આમ આકાશ,થ્વી તથા તેમાનાં સર્વ સજીવોનું સર્જન પૂર્ણ થયું.
35  GEN 2:4  આ આકાશ તથાથ્વીના સર્જન સંબંધિતત્તાંત છે; જયારે પ્રભુ ઈશ્વરેથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં,
36  GEN 2:5  ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે પ્રભુ ઈશ્વરેથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું.
37  GEN 2:6  પણથ્વી પર ઝાકળ પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ.
40  GEN 2:9  યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાંક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનુંક્ષ તથા ભલુંભૂંડું જાણવાનુંક્ષ પણ ઉગાવ્યાં.
47  GEN 2:16  યહોવા ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેકક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
48  GEN 2:17  પણ સારું અને નરસું જાણવાનાક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
57  GEN 3:1  હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણક્ષનું ફળ તમારે ન ખાવું?'”
58  GEN 3:2  સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીનાંક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,
59  GEN 3:3  પણ ઈશ્વરે કહેલું છે કે, “જેક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમેત્યુ પામશો.'”
60  GEN 3:4  સાપે સ્ત્રીને કહ્યું કે, “તમેત્યુ નહિ પામો.
62  GEN 3:6  તેક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.
64  GEN 3:8  દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીનાક્ષોની વચમાં સંતાયાં.
70  GEN 3:14  યહોવા ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.
73  GEN 3:17  તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તેક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.
78  GEN 3:22  પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનનાક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય.”
80  GEN 3:24  ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનનાક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તરવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.
81  GEN 4:1  આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, “ઈશ્વરનીપાથી મને દીકરો જન્મ્યો છે.”
92  GEN 4:12  તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં ફળ તને આપશે નહિ. તુંથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે.”
94  GEN 4:14  તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું,થ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”
129  GEN 5:23  હનોખનુંથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.
139  GEN 6:1  થ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે,
142  GEN 6:4  ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાંથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.
143  GEN 6:5  ઈશ્વરે જોયું કે,થ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓનાદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.
144  GEN 6:6  તેથી ઈશ્વરનેથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.
145  GEN 6:7  ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હુંથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશનાં પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હુંદયભંગ થયો છું.”
147  GEN 6:9  નૂહ અને તેના કુટુંબ વિશેનું આત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
149  GEN 6:11  ઈશ્વર આગળથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
150  GEN 6:12  ઈશ્વરેથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાંથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.
151  GEN 6:13  ઈશ્વરે નૂહને કહ્યું કે, “હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કેથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનોથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.
155  GEN 6:17  સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હુંથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથીથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.
164  GEN 7:4  સાત દિવસ પછી હુંથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હુંથ્વી પરથી નાશ કરીશ.”
168  GEN 7:8  શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથાથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા,
170  GEN 7:10  સાત દિવસ પછીથ્વી પર જળપ્રલય થયો.
172  GEN 7:12  ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધીથ્વી પર સતત વરસાદ વરસ્યો.
177  GEN 7:17  પછીથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું.
178  GEN 7:18  પાણીનો પુરવઠો વધ્યો અનેથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.
179  GEN 7:19  થ્વી પર પાણી એટલું બધું વધ્યું કેથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા.
181  GEN 7:21  થ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા.
183  GEN 7:23  આમથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષીઓથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.
184  GEN 7:24  થ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.
185  GEN 8:1  ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણેથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું.
187  GEN 8:3  જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછીથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.
191  GEN 8:7  તેણે એક કાગડાને બહાર મોકલ્યો.થ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.
193  GEN 8:9  પણ આખીથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.
195  GEN 8:11  કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કેથ્વી પરથી પાણી ઓસર્યાં છે.
197  GEN 8:13  નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસેથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી.
198  GEN 8:14  બીજા મહિનાને સત્તાવીસમે દિવસેથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.
201  GEN 8:17  વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથાથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓથ્વી પર સફળ થાય અનેદ્ધિ પામે.”
203  GEN 8:19  દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્ષી તથા દરેક જેથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.
205  GEN 8:21  યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાનાદયમાં કહ્યું કે, “બાળપણથી જ માણસનાદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.
206  GEN 8:22  થ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.
207  GEN 9:1  પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ, વધો અનેથ્વીને ભરપૂર કરો.
208  GEN 9:2  થ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર,થ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
209  GEN 9:3  થ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.
213  GEN 9:7  તમે સફળ થાઓ, આખીથ્વી પર વંશવદ્ધિ કરો અને વધતા જાઓ.”
216  GEN 9:10  અને તમારી સાથે પક્ષી, પશુ અનેથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
217  GEN 9:11  તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ.થ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.
219  GEN 9:13  મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથાથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.
220  GEN 9:14  જયારેથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,
222  GEN 9:16  મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વરથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
223  GEN 9:17  પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથાથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.”
225  GEN 9:19  નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખીથ્વી પર વસ્તી થઈ.
233  GEN 9:27  યાફેથને યહોવાદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.”
243  GEN 10:8  કૂશનો દીકરો નિમ્રોદ,થ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.